Posts

"પોલીસ" ના પ્રકાર અને કાર્યો

Image
"પોલીસ" કાયદો જાણો અને જીમ્મેદાર નાગરિક બનો આજ ની આ માહિતી અને જાણકારી નો ઉપયોગ ઘર્ષણ કરવામાં,લડવામાં કે પોલીસ અને લોકો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવામાં કરવાનો નથી,આપણે જે જાણીએ છીએ એનો ઉપયોગ કોઈ વ્યક્તિ કે અધિકારી કાયદાનો દુર  ઉપયોગ કરતો હોય તો કેવાનુ કે સાહેબ તમે જાણો છો એટલું જ હું પણ જાણું છું,ભારત ના બંધારણ પ્રમાણે ચાલો તો ચાલશે...આ વાત કેવાની છે..................                          પોલીસ ના પ્રકાર    પોલીસ એરીયાના આધારે  મુખ્યત્વે બે પ્રકાર છે.   1.કમિશ્નરેટ એરિયા..      2. S.P એરીયા...       ગુજરાતમાં ચાર કમિશ્નરેટ એરિયા છે. 1.રાજકોટ 2.અમદાવાદ 3.સુરત 4. વડોદરા. 💐DYSP💐             કોઈ DYSP નું જો કમિશ્નરેટ એરિયામાં પોસ્ટીંગ હોય  તો એને ACP કહેવાય અને બીજે ક્યાંય પણ હોય તો DYSP કહેવાય.           હોદો એક નો એક પણ એરિયા ના આધારે પોસ્ટ બદલી જાય. કમિશ્નરેટ એરિયા માં પોલીસ નો સુપ્રિમ, જેબોસ હોય આખા શહેર નો...

પતિએ પોતાનું ઘર છોડવું પડશે, પ્રોટેક્શન ઓર્ડર દ્વારા પતિને છોડવું પડી શકે છે ઘર, જાણો શું કહે છે કાયદો

પતિએ પોતાનું ઘર છોડવું પડશે , પ્રોટેક્શન ઓર્ડર દ્વારા પતિને છોડવું પડી શકે છે ઘર , જાણો શું કહે છે કાયદો   જો ઘરમાં શાંતિ રાખવા ઇચ્છતા હોય તો પતિને ઘરમાંથી બહાર નીકળવાનો જ એક માત્ર રસ્તો છે. બધી કોર્ટે આ પ્રકારનો આદેશ આપવો જોઈએ. ભલે પતિ પાસે બીજું કોઈ ઘર ન હોય ઘરેલુ હિંસાની ઘટનામાં મદ્રાસ હાઇકોર્ટે હાલમાં જ આ વાત કહી છે. તો બીજી તરફ પતિએ દાવ કર્યો હતો કે , તે એક સારો પતિ છે. કોર્ટે પતિને ઘરમાં શાંતિ જાળવી રાખવા કહ્યું હતું. પત્ની આ હુકમ સાથે સહમત ન હતી. તેમણે આ અંગે બીજી અરજી દાખલ કરી હતી. જજ મંજુલાએ આ અરજીને મંજૂરી આપી હતી અને પતિને બે અઠવાડિયામાં ઘર છોડી દેવાનો આદેશ આપ્યો હતો. હવે ફેમિલી અને ક્રિમિનલ લો એક્સપર્ટ્સ એડવોકેટ સચિન નાયક જણાવે છે કે , કોર્ટ ક્યારે અને કયા સંજોગોમાં આ પ્રકારનો નિર્ણય આપી શકે છે. સવાલ : આ સ્થિતિમાં મહિલાની જેમ કોઈ પણ ઘરેલુ મહિલા પોતાના પતિને ઘરની બહાર કાઢી મૂકવા માટે કોર્ટમાં અપીલ કરી શકે છે ? જવાબ : હા , પછી તે ઘરેલુ મહિલા હોય કે પછી નોકરી કરતી મહિલાને જો તેનો પતિ ઘરેલું હિંસા કરી રહ્યો છે , તો તે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે અને અપીલ કરી શકે ...

શુ હોય છે દયા અરજી ? જાણો વકીલશ્રી ભૂપત મકવાણા સાથે

શુ હોય છે દયા અરજી , જાણો તેની સાથે જોડાયેલા ચોંકાવનારા તથ્યો નિર્ભયા ગેંગરેપ કેસના આરોપિયોને ફાંસીની સજા કરવામાં આવતા દેશભરમાં શાંતિ પ્રસરી ગઇ છે. ત્યારે દયા અને ક્ષમાની વિનંતીઓનો સિલસિલો શુરૂ થયો જે હજુ પણ ચાલું છે. જોકે તિહાડ જેલમાં ફાંસીની તૈયારીઓ પુરી થઇ ગઇ છે ત્યારે આરોપિયાઓ દયાનો સહારો લઇ જીંવન લંબાવી રહ્યા છે. નિર્ભયાના બે ગુનેગારો વિનય શર્મા અને મુકેશ કુમારે રોગનિવારક અરજી (સુધારાત્મક અરજી) દાખલ કરી હતી જે નકારી દીધી હતી. આ સાથે હાઈકોર્ટે મુકેશના ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવતી અરજી પણ સ્થગિત કરી દીધી હતી. હવે તેમના માટે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરવાનો રસ્તો બાકી રહ્યો ત્યારે એક આરોપી પવન ગુપ્તાની અરજી રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. હવે પ્રશ્ન એ છે કે દયાની અરજી અને તેની પ્રક્રીયા શુ હોય છે. ? ભારતીય સંવિધાન મુજબ આર્ટીકલ 72 માં રાષ્ટ્રપતિ દ્વારા ગુનેગારને માફ કરવાની સત્તા આપી છે. જેના આધારે નિર્ણય લઇ શકાય છે. શું છે દયાની અરજી ? ગમે તે અપરાધમાં જો મૃત્યુદંડ મળ્યો હોય તો સજા ઓછી કરવા , દંડની અવધિ ઘટાડવા અથવા સજા માફ કરાવવા માટે આરોપી દયા અરજી કરી શકે છે...

બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો છે. વિગતવાર સમજુતી

બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો છે. આ અંગેની સુનાવણી 2 અઠવાડિયાં પછી થશે. જ્યારથી બિલ્કિસ બાનો કેસના દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારથી ઘણી મહિલાઓનો સવાલ હતો કે કાયદા અને બળાત્કાર સંબંધિત અન્ય માહિતી વિશે પણ વિગતવાર માહિતી જણાવો. 2020 ના આંકડા પર નજર નાખીએ તો... દેશમાં દરરોજ બળાત્કારના 77 કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં સૌથી વધુ બળાત્કારના કેસ નોંધાયા છે. ઉત્તરપ્રદેશ બળાત્કારના કેસમાં બીજા નંબરે હતું. 3,71,503 ઘટનામાં મહિલા વિરુદ્ધ ગુના નોંધાયા હતા. સવાલ : જો કોઈ છોકરી પર બળાત્કાર થાય છે , તો કાયદાની દૃષ્ટિએ તેની પાસે કયો વિકલ્પ છે ? જવાબ: ભારતીય દંડસંહિતા , એટલે કે IPC માં બળાત્કારીઓ માટે સજા નક્કી કરવામાં આવી છે. પીડિતા તે વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી શકે છે. આ બાદ બળાત્કારી પર કાર્યવાહી કરવામાં આવશે , ધરપકડ કરવામાં આવશે અને પછી સજા કરવામાં આવશે , પરંતુ સૌથી જરૂરી છે કે મહિલાએ આગળ આવીને અવાજ ઉઠાવવો પડશે.   સવાલ : શું કોઈ સામાન્ય મહિલા પણ બળાત્કારીઓને છોડવાના નિર્ણય...

RTI application in gujarati formet by advocate bhupat makawana

Image
માહિતી મેળવવા માટેની અરજી પ્રતિ, જાહેર માહિતી અધિકારી, ………………………………………. , ………………………………………   1.       અરજદારનું નામ : 2.       પૂરું સરનામું : 3.       મોબાઈલ નંબર : 4.       Email ID :   જરૂરી માહિતીની વિગત:   ·           ……………………………………………………………………………………………………………………………… ·           ……………………………………………………………………………………………………………………………… ·           ……………………………………………………………………………………………………………………………… ·           ……………………………………………………………………………………………………………………………… ·           ……………………………………………………………………………………………………………………………… ( નોંધ તમારે જરૂર હોય તે માહિતી ઉપર લખીને માંગી શકો)   5.        માંગેલી માહિતીનો સમયગાળો :  30  દિવસ...