Posts

આમુખ વિશે આટલું જાણો

 ♻️♻️આમુખમાં થયેલા સુધારાઓ ➡️આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે. ➡️42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા: 1.સમાજવાદી  2.બિન-સાંપ્રદાયિક  3.અખંડિતતા ♻️♻️આમુખ વિશે આટલું જાણો ➡️આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર  :- પંડિત જવાહરલાલ નહેરુ ➡️ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત  :- તા.13-12-1946 ➡️બધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર  :- તા.22-01-1947 ➡️બધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર  :- સર બી.એન.રાવ ➡️બધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું  :- તા.22-01-1950 ➡️આમુખનો અગત્યનો સ્ત્રોત  :- અમેરિકા ➡️આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત  :- ઓસ્ટ્રેલિયા ➡️આમુખમાં સર્વ પ્રથમ સુધારો  :- ઇ.સ.1976 ➡️ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર બેઓટર રામમનોહર સિંહા દ્વારા તૈયાર થઈ હતી. ♻️♻️આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:- ➡️"આમુખ એ બંધારણનું હદય છે."  ➖ ઠાકુરદાસ ભાર્ગવ ➡️"આમુખ રાજકીય કુંડળી છે."  ➖ કનૈયાલાલ મુનશી ➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે."  ➖ એન.એ.પાલકીવાલા ➡️"બંધારણનું આમુખ લ...

સુપ્રીમ કોર્ટ મા પ્રેક્ટિસ કરવા માંગતા એડવોકેટ માટે આટલું જાણો

  સુપ્રીમ કોર્ટ મા પ્રેક્ટિસ કરવા માંગતા એડવોકેટ માટે જાણો નીચે મુજબ ની પ્રક્રિયા અને યોગ્યતા ની માહિતી. 1) પહેલા તો કોઈ પણ એડવોકેટ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની એક્ઝામ પાસ કરેલ હોવો જોઈએ. 2) જિલ્લા ન્યાયલાય અથવા હાઇકોર્ટ મા 4 વર્ષ સુધી પ્રેક્ટિસ કરેલો હોવો જોઈએ 3) એક વર્ષ સુધી સુપ્રીમ કોર્ટ ના એડવોકટ ના હાથ નીચે પ્રેક્ટિસ કરેલ હોવી જોઈએ અને તે પણ સુપ્રીમ કોર્ટ નો એડવોકેટ 5 વર્ષ થી વધારે સુપ્રીમ કોર્ટ મા પ્રેક્ટિસ કરેલ હોવો જોઈએ 4) 5 વર્ષ પ્રેક્ટિસ ના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાતી 'Advocate On Record' નામ ની પરિક્ષા પાસ કરવી જોઈએ 5) સુપ્રીમ કોર્ટ દ્વારા દર વર્ષ AOR (Advocate On Record) નામની પરિક્ષા લેવામાં આવે છે.

મેજિસ્ટ્રેટ અને જજ વિરુદ્ધ ફરીયાદ ક્યાં કરવી અને કેવાં સંજોગોમાં

તમને  થશે મે મેજિસ્ટ્રેટ અને જજ એમ બન્ને અલગ અલગ કેમ લખ્યું, આપણે સામાન્ય બોલચાલમાં જજ અને મેજિસ્ટ્રેટનો એક જ અર્થ કરતા હોઇયે છીયે. બન્ને ને એક જ ગણતાં હોઇએ છીએ આપણે એવુ માનીયે છીયે કે જજ કે મેજિસટ્રેટ એટલે ન્યાયાધીશ પરંતું એવું નથી. આ બન્ને અલગ અલગ છે. મેજીસ્ટ્રેટને ગુજરાતીમાં દંડાધિકારી કહેવામાં આવે છે. કાયદાની ભાષામાં મેજીસ્ટ્રેટ એક ન્યાયિક અધિકારી હોય. મેજીસ્ટ્રેટ બે પ્રકારના હોય જેમા ૧) જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ અને ૨) એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ. જજને ગુજરાતીમા ન્યાયાધીશ કહેવાય છે. ન્યાયાધીશ કાયદા સંબંધિત બાબતો સાંભળવા અને નિર્ણય કરવા માટે નિયુક્ત ન્યાયિક અધિકારી છે. આ એક આખો અલગ વિષય છે. એટલે એ બાબતે વધારે માહિતી નથી આપતાં. આપણે વાત કરી રહ્યા છીએ ફરીયાદ કરવા બાબતે. ¶ આપણાં ને એમ લાગે કે કોર્ટ જઈશું એટલે ન્યાય મળી જશે, સામન્ય માણસોનો ભરોસો, આશા કે જે ગણો એ, આ કોર્ટ છે પણ આપણી ન્યાય પ્રાણાલી, જેની અંદર કોર્ટ પણ લોકોનો આ વિશ્ર્વાસ જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. બધે જ ભ્રષ્ટાચાર, લાગવગ, ઓળખાણ પર કામ થાય છે. કોર્ટ પણ એમાંથી બાકાત નથી. તાલુકા કક્ષાના જજ હોય કે સુપ્રીમ કોર્ટના જજ હોય. દરેક...

CJI વિરુદ્ધ મહાભિયોગ પર સાંસદોની ટિપ્પણીથી SC દુખી

Image
  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદાની જાણકારી રાખનાર આ પ્રકારની વાતો કરે છે, જ્યારે મહાભિયોગ પર કોઈપણ બિંદુને જાહેર કરવામાં આવતા નથી.    નવી દિલ્હીઃ  સીજેઆઈ વિરુદ્ધ મહાભિયોગના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ)ની વિરુદ્ધ મહાભિયોગ પર સાંસદો દ્વારા આપવામાં આવતા જાહેર નિવેદનો ચિંતાજનક છે. એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ ટિપ્પણી કરી હતી. તેની થોડી કલાકો બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને પદથી હટાવવા માટે તેમના પર મહાભિયોગ ચલાવવાના પ્રસ્તાવની નોટિસ રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડૂને સોંપી હતી.  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદાની જાણકારી રાખનારા આ પ્રકારની વાતો કરે છે. જ્યારે મહાભિયોગને લઈને કોઈપણ બિંદુને જાહેર કરી શકાતા નથી. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ એકે સિકરી અને અશોક ભૂષણની એક પીઠે આ મુદ્દા પર એટોર્ની જનરલ કેકે વેણુગોપાલના સૂચન માંગ્યા છે. જસ્ટિસ સિકરીએ એટોર્ની જનરલને કહ્યું કે, તેઓ આ પ્રકારની નિ...

दलित महिला लिख रही है संविधान

Image
 पैंतालिस साल की कृष्णा कुमारी परियार एक आम नेपाली महिला दिखती हैं. रंगीन साड़ी, सिंदूर से भरी मांग, गले में लाल रंग की माला, हाथों में चूड़िया.. पहले इन हाथों में सिलाई मशीन घूमती रहती थी अब इन उंगलियों ने नेपाल के संविधान लिखने की कलम थामी है . नेपाल के सबसे ज़्यादा पिछड़े और दलित वर्ग में पैदा हुई कृष्णा कुमारी परियार आज नेपाल में सांसद हैं और संविधान निर्माण में अहम भूमिका निभा रही हैं. इस जगह पहुंचने के लिए कृष्णा ने बहुत मुश्किल सफ़र तय किया है. कृष्णा ने बीबीसी को बताया, “मैने बचपन से भेदभाव झेला है. स्कूल में मेरे कुछ साथी कहते थे कि मैं अछूत हूं. पर इस व्यवहार ने मुझे प्रेरित किया राजनीति में आने औऱ इस तरह की परंपराओं को उखाड़ फेंकने के लिए. मैं उन्हे कहती थी मेरे औऱ तुम्हारे ख़ून में कोई फर्क नहीं है. मैं कभी हतोत्साहित नहीं हुई.” कृष्णा कुमार पेरियार की ये राजनीतिक यात्रा दरअसल दस साल की उम्र में ही शुरू हो गई जब वो अपने पिता के साथ राजनीतिक आंदोलनों में हिस्सा लेने जाया करती थीं लेकिन राजनीति ने उनकी निजी ज़िंदगी पर ख़ासा असर डाला. कृष्णा के पति ने उनका साथ छोड़ दिया क्...

LLB ના વિદ્યાર્થી આટલું જાણો

Image
               1.   Advocate:  અધિકારી વક્તા , કોઈનો પક્ષ લેવાનો અધિકાર,llb complete ,BCI exam pass                                                                                   2.       Lawyer: law ની ડીગ્રી [ LLB] 3.       Barrister :  law ડીગ્રી ઇંગ્લેન્ડમાં કરો તો 4.       Public prosecutor :  law ની ડીગ્રી[ LLB] , BCI exam પાસ , રાજ્ય સરકાર તરફથી પીડિતનો પક્ષ લે ત્યાર , CRPC 2{d} 5.       Pleader: law ની ડીગ્રી [ LLB ] ,BCI EXAM પાસ , પ્રાઇવેટ પક્ષ તરફથી કોર્ટ આવે ત્યાર , 6.         Advocate general:   law ની ડીગ્રી [LLB] ,BCI EXAM પાસ , રાજ્યસરકાર નો પક્ષ રાખવા...

LLB ના ત્રણેય વર્ષના વિષયો

Image
  Labour Law Family Law Criminal Law Professional Ethics Law of Torts & Consumer Protection Act Constitutional Law Law of Evidence Arbitration, Conciliation & Alternative Human Rights & International Law Environmental Law Property Law Jurisprudence Legal Aids Law of Contract Civil Procedure Code Interpretation of Statutes Legal Writing Administrative Law Code of Criminal Procedure Company Law Land Laws (including ceiling and other local laws) Investment & Securities Law/ Law of Taxation/ Co-operative Law/ Banking Law including the Negotiable Instruments Act Optional Papers- Contract/ Trust/ Women & Law/ Criminology/ International Economics Law Comparative Law/ Law of Insurance/ Conflict of Laws/ Inte...

લવજેહાદ કાયદો.....ગુજરાત

 ગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા 'ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩'નો રાજ્યમાં અમલ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩માં કરવામાં આવેલા સુધારાઓના સંદર્ભમાં હવે આગામી તા.૧પ જૂન-ર૦ર૧થી રાજ્યમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-ર૦ર૧ અમલી કરવાનો નિર્ણય કર્યો છે રાજ્યમાં તા.૧પ જૂન-ર૦ર૧થી અમલમાં આવનારા આ અધિનિયમની મહત્વની જોગવાઇઓ આ પ્રમાણે છે:- • માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન અને/અથવા લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ/ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. • કોઇપણ વ્યક્તિ સીધી રીતે અથવા અન્યથા કોઇપણ વ્યક્તિની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુક્ત સાધનો દ્વારા અથવા લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહી. • આ અંગે સાબિત કરવાનો ભાર (Burden of Proof) આરોપી, ધર્મ પરિવર્તન કરાવનાર તથા સહાયક પર રહેશે. • ગુનો કરનાર/કરાવનાર/મદદ કરનાર/સલાહ આપ...

ટોલ ટેક્સ મુદ્દે NHAI ની નવી ગાઈડ લાઈન

  ટોલ ટેક્સ મુદ્દે  NHAI  ની નવી ગાઈડ લાઈન ટોલ પ્લાઝા પર ટ્રાફિક હશે to નહીં આપવો પડે ટેક્સ ૧૦૦ મીટર કરતા વધારે લાંબી લાઈન હોય તો ટોલ ટેક્સ નહીં આપવો પડે લાઈન [કટાર] ૧૦૦ મીટરથી ઓછી ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નહીં વસુલી શકે  

what is the plasma ?

  प्रश्न-प्लाज्मा क्या है? उत्तर-हमारे खून (blood) में चार प्रमुख चीजें होती हैं. डब्ल्यूबीसी, आरबीसी, प्लेटलेट्स और प्लाज्मा. आजकल किसी को भी होल ब्लड (चारों एक साथ) नहीं चढ़ाया जाता. बल्कि इन्हें अलग-अलग करके जिसे जिस चीज की ज़रूरत हो वो चढ़ाया जाता है. प्लाज्मा, खून में मौजूद 55 फीसदी से ज्यादा हल्के पीले रंग का पदार्थ होता है, जिसमें पानी, नमक और अन्य एंजाइम्स होते हैं. ऐसे में किसी भी स्वस्थ मरीज जिसमें एंटीबॉडीज़ विकसित हो चुकी हैं, का प्लाज़्मा निकालकर दूसरे व्यक्ति को चढ़ाना ही प्लाज्मा थेरेपी है. प्रश्न-क्या सभी लोग प्लाज्मा दान कर सकते हैं? उत्तर-नहीं! जो लोग कोरोना होने के बाद ठीक हो चुके हैं. उनके अंदर एंटीबॉडीज विकसित हो चुकी हैं. सिर्फ वे ही लोग ठीक होने के 28 दिन बाद प्लाज्मा दान कर सकते हैं. प्रश्न-प्लाज्मा देने वाले को क्या खतरे हो सकते हैं? उत्तर-प्लाज्मा देने वाले को कोई खतरा नहीं है. बल्कि यह रक्तदान से भी ज्यादा सरल और सुरक्षित है. प्लाज्मा दान करने में डर की कोई बात नहीं है. हीमोग्लोबिन भी नहीं गिरता. प्लाज्मा दान करने के बाद सिर्फ एक-दो गिलास पानी पीकर ही वापस पहली...