Posts

સુપ્રીમ કોર્ટના કૌટુંબિક વિખવાદનો ઉકેલ

*સુપ્રીમ કોર્ટના કૌટુંબિક વિખવાદનો ઉકેલ લાવતા નામદાર ન્યાયમૂર્તિ સાહેબ ની અમૂલ્ય અને ઉપયોગી સલાહ.* ૧..... ક્યારેય તમારા પુત્ર અને પુત્રવધૂ ને તમારી સાથે રાખવા ઉત્સુક ન બનો.      તેમને પોતાની રીતે પોતાનું ઘર લઈ જુદા રહેવા સમજાવો. એમ કરવાથી પુત્ર સાથે અને તેના સાસરિયા સાથે સારા સંબંધો રહે છે અને પુત્ર ને પોતાનું ઘર પોતે જ બનાવવાની જવાબદારી પણ છે, તે હકીકત નું ભાન થાય છે. ૨.... તમારી પુત્રવધૂ ને પુત્રવધૂ જ માનો દીકરી નહીં.  તેને તમારી મિત્ર માનો. તમે તમારા પુત્ર ને જે રીતે ગણો છો એ રીતે પુત્રવધૂ ને ન ગણી શકાય, કારણ કે તમે ક્યારેક જો કોઇ વાતે વઢશો કે ઠપકો આપશો તો એ જીંદગીમાં ક્યારેય નહીં ભુલે, કારણ કે તે એવું દ્ઢ રીતે માનતી હોય છે કે તેને સુધારવાનો કે વઢવાનો હક ફક્ત ને ફક્ત તેની મા નો છે તમારો નહીં. ૩..... તમારો પુત્ર હવે પરણેલો અને વયસ્ક છે અને પોતાનું સારું-નરસુ સમજે છે,  એટલે તેની પત્નીના ચારિત્ર્ય ની અને તેની આદતો ને જોવાની જવાબદારી તેની છે, તમારી નહીં. એ યાદ રાખો.  ૪.....જ્યારે તમે સાથે રહેતા હો ત્યારે પણ એકબીજાની જવાબદારી ફોડ પાડી સમજાવી દેવી. જ્યાં સુધી ...

પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે?

પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે? ૨ સંજોગોમાં એન્કાઉન્ટર કરી શકે.. (૧) પોલીસ ખૂંખાર આરોપીને ધરપકડ માટે શોધતી હોય ત્યારે પોલીસ ઉપર જીવલેણ હુમલો આરોપી કરે ત્યારે સ્વબચાવમાં પોલીસ એન્કાઉન્ટર કરી શકે.. (૨) જ્યારે આરોપી પોલીસ કસ્ટડીમાં હોય અને પોલીસના હથિયાર છીનવીને પોલીસ ઉપર હુમલો કરે ત્યારે પોતાનો જીવ બચાવવા માટે સેલ્ફ ડિફેન્સ માં પોલીસ એન્કાઉન્ટર કરી શકે..  Adv.B.D.Makwana

લોક અદાલતો કોર્ટ નથી- સુપ્રીમ કોર્ટે

Image
સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે લોક અદાલતો કોર્ટ નથી કેમ કે તે વિવાદની પતાવટ કરવા માટે કાનુની રીતે ન્યાય તોળતી નથી. આથી તેમના દ્વારા આપવામાં આવેલા પતાવટના આદેશને કાયદેસરની અદાલત સામે દાખલા તરીકે ટાંકીને સમાન ધોરણે વળતર ન માગી શકાય. નોઇડા ઓથોરિટીએ માર્ચ 1983માં એક જાહેરનામું બહાર પાડીને દાદરી તહેેસિલમાં આવેલી જમીનનું એધિગ્રહણ ઔદ્યોગિક વિકાસ માટે કર્યું હતું. નવેમ્બર 1984માં જમીનમાલિકોને ચોરસ મીટર દીઠ 20 રૂપિયાના ભાવે વળતર આપવામાં આવ્યું હતું. એ સમયે જમીન માલિકોએ વળતરના દર સામે કોઇ સવાલ કર્યા વિના વળતરને સ્વીકારી લીધું હતું. પરંતુ એક ફતેહ મોહમ્મદે આ એવોર્ડ સામે અરજી નોંધાવી હતી જેેનેે પગલે નોઇડા ઓથોરિટીએ 2016માં ચોરસ મીટરના 297 રૂપિયાના ભાવે વળતર આપવાનું ઠરાવ્યું હતું. આ રકમ લોકઅદાલતે 30 વર્ષ પૂર્વે અપાવેલા વળતર કરતાં પંદર ગણુ વધારે હતું. આ જોઇ અન્ય જમીનમાલિકોએ પણ અલ્હાબાદ વડી અદાલત સામે લોકઅદાલતનો આદેશ ટાંકીને તેના જેટલું જ વળતર મેળવવા માટે અરજી નોંધાવી હતી. પણ નોઇડાએ હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકારતાં સુપ્રીમે નોઇડા ઓથોરિટીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. Advocate ...

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું કહેવું છે કે, યૌન સંબંધ બાબતે આવું કહેવું છે

 પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું કહેવું છે કે, યૌન સંબંધ માટે પૂર્વમાં ભલે સહમતી હોય પણ ભવિષ્યમાં તે દર વખતે લાગૂ પડતી નથી. પછી ભલે ને અગાઉ સહમતીથી બંને વચ્ચે બંધાયા કેમ ન હોય. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જસ્ટિસ વિવેક પુરીએ કહ્યું કે, ના તો મતલબ ના છે. પછી ભલેને શરૂઆતમાં હા કેમ ન પાડી હોય. તેમણે કહ્યું કે, સહમતિ પાછી લેવી પૂર્વમાં આપેલી સહમતીને ખતમ કરી દે છે એટલા માટે બળજબરીપૂર્વક યૌન સંબંધ બનાવવું અસહમતિથી બનેલા સંબંધો કહેવાશે, જે આઈપીસીની કલમ 376 (બળાત્કાર) અંતર્ગત દંડાત્મક છે.  જસ્ટિસ પુરીએ આ ટિપ્પણી એવા મામલામાં આપી છે, જ્યાં 35 વર્ષિય એક છૂટાછેડાવાળી મહિલાને એક શખ્સે તેની મરજી વિરુદ્ધ યૌન સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો છે. આ શખ્સ અગાઉ મહિલા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહી ચુક્યો છે. મામલાની અરજી દાખલ કરનારા આરોપીના વકીલે તર્ક આપ્યો હતો કે, મહિલાએ પ્રેમ સંબંધમાં નિષ્ફળ જતાં બળજબરીપૂર્વક વસૂલીના ઈરાદા સાથે આ કેસ દાખલ કર્યો છે અને બંને લોકો પૂર્વમાં સહમતિથી બનેલા સંબંધોના આધારે મામલો બનાવાની કોશિશ કરી. જસ્ટિસ પુરીએ એવું કહીને આ વાતનો જવાબ આપ્યો કે, એ સાચુ છે કે, કાયદામાં લિવ ઈન રિલ...

આમુખ વિશે આટલું જાણો

 ♻️♻️આમુખમાં થયેલા સુધારાઓ ➡️આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે. ➡️42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા: 1.સમાજવાદી  2.બિન-સાંપ્રદાયિક  3.અખંડિતતા ♻️♻️આમુખ વિશે આટલું જાણો ➡️આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર  :- પંડિત જવાહરલાલ નહેરુ ➡️ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત  :- તા.13-12-1946 ➡️બધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર  :- તા.22-01-1947 ➡️બધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર  :- સર બી.એન.રાવ ➡️બધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું  :- તા.22-01-1950 ➡️આમુખનો અગત્યનો સ્ત્રોત  :- અમેરિકા ➡️આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત  :- ઓસ્ટ્રેલિયા ➡️આમુખમાં સર્વ પ્રથમ સુધારો  :- ઇ.સ.1976 ➡️ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર બેઓટર રામમનોહર સિંહા દ્વારા તૈયાર થઈ હતી. ♻️♻️આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:- ➡️"આમુખ એ બંધારણનું હદય છે."  ➖ ઠાકુરદાસ ભાર્ગવ ➡️"આમુખ રાજકીય કુંડળી છે."  ➖ કનૈયાલાલ મુનશી ➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે."  ➖ એન.એ.પાલકીવાલા ➡️"બંધારણનું આમુખ લ...

સુપ્રીમ કોર્ટ મા પ્રેક્ટિસ કરવા માંગતા એડવોકેટ માટે આટલું જાણો

  સુપ્રીમ કોર્ટ મા પ્રેક્ટિસ કરવા માંગતા એડવોકેટ માટે જાણો નીચે મુજબ ની પ્રક્રિયા અને યોગ્યતા ની માહિતી. 1) પહેલા તો કોઈ પણ એડવોકેટ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની એક્ઝામ પાસ કરેલ હોવો જોઈએ. 2) જિલ્લા ન્યાયલાય અથવા હાઇકોર્ટ મા 4 વર્ષ સુધી પ્રેક્ટિસ કરેલો હોવો જોઈએ 3) એક વર્ષ સુધી સુપ્રીમ કોર્ટ ના એડવોકટ ના હાથ નીચે પ્રેક્ટિસ કરેલ હોવી જોઈએ અને તે પણ સુપ્રીમ કોર્ટ નો એડવોકેટ 5 વર્ષ થી વધારે સુપ્રીમ કોર્ટ મા પ્રેક્ટિસ કરેલ હોવો જોઈએ 4) 5 વર્ષ પ્રેક્ટિસ ના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાતી 'Advocate On Record' નામ ની પરિક્ષા પાસ કરવી જોઈએ 5) સુપ્રીમ કોર્ટ દ્વારા દર વર્ષ AOR (Advocate On Record) નામની પરિક્ષા લેવામાં આવે છે.

મેજિસ્ટ્રેટ અને જજ વિરુદ્ધ ફરીયાદ ક્યાં કરવી અને કેવાં સંજોગોમાં

તમને  થશે મે મેજિસ્ટ્રેટ અને જજ એમ બન્ને અલગ અલગ કેમ લખ્યું, આપણે સામાન્ય બોલચાલમાં જજ અને મેજિસ્ટ્રેટનો એક જ અર્થ કરતા હોઇયે છીયે. બન્ને ને એક જ ગણતાં હોઇએ છીએ આપણે એવુ માનીયે છીયે કે જજ કે મેજિસટ્રેટ એટલે ન્યાયાધીશ પરંતું એવું નથી. આ બન્ને અલગ અલગ છે. મેજીસ્ટ્રેટને ગુજરાતીમાં દંડાધિકારી કહેવામાં આવે છે. કાયદાની ભાષામાં મેજીસ્ટ્રેટ એક ન્યાયિક અધિકારી હોય. મેજીસ્ટ્રેટ બે પ્રકારના હોય જેમા ૧) જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ અને ૨) એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ. જજને ગુજરાતીમા ન્યાયાધીશ કહેવાય છે. ન્યાયાધીશ કાયદા સંબંધિત બાબતો સાંભળવા અને નિર્ણય કરવા માટે નિયુક્ત ન્યાયિક અધિકારી છે. આ એક આખો અલગ વિષય છે. એટલે એ બાબતે વધારે માહિતી નથી આપતાં. આપણે વાત કરી રહ્યા છીએ ફરીયાદ કરવા બાબતે. ¶ આપણાં ને એમ લાગે કે કોર્ટ જઈશું એટલે ન્યાય મળી જશે, સામન્ય માણસોનો ભરોસો, આશા કે જે ગણો એ, આ કોર્ટ છે પણ આપણી ન્યાય પ્રાણાલી, જેની અંદર કોર્ટ પણ લોકોનો આ વિશ્ર્વાસ જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. બધે જ ભ્રષ્ટાચાર, લાગવગ, ઓળખાણ પર કામ થાય છે. કોર્ટ પણ એમાંથી બાકાત નથી. તાલુકા કક્ષાના જજ હોય કે સુપ્રીમ કોર્ટના જજ હોય. દરેક...

CJI વિરુદ્ધ મહાભિયોગ પર સાંસદોની ટિપ્પણીથી SC દુખી

Image
  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદાની જાણકારી રાખનાર આ પ્રકારની વાતો કરે છે, જ્યારે મહાભિયોગ પર કોઈપણ બિંદુને જાહેર કરવામાં આવતા નથી.    નવી દિલ્હીઃ  સીજેઆઈ વિરુદ્ધ મહાભિયોગના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ)ની વિરુદ્ધ મહાભિયોગ પર સાંસદો દ્વારા આપવામાં આવતા જાહેર નિવેદનો ચિંતાજનક છે. એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ ટિપ્પણી કરી હતી. તેની થોડી કલાકો બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને પદથી હટાવવા માટે તેમના પર મહાભિયોગ ચલાવવાના પ્રસ્તાવની નોટિસ રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડૂને સોંપી હતી.  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદાની જાણકારી રાખનારા આ પ્રકારની વાતો કરે છે. જ્યારે મહાભિયોગને લઈને કોઈપણ બિંદુને જાહેર કરી શકાતા નથી. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ એકે સિકરી અને અશોક ભૂષણની એક પીઠે આ મુદ્દા પર એટોર્ની જનરલ કેકે વેણુગોપાલના સૂચન માંગ્યા છે. જસ્ટિસ સિકરીએ એટોર્ની જનરલને કહ્યું કે, તેઓ આ પ્રકારની નિ...

दलित महिला लिख रही है संविधान

Image
 पैंतालिस साल की कृष्णा कुमारी परियार एक आम नेपाली महिला दिखती हैं. रंगीन साड़ी, सिंदूर से भरी मांग, गले में लाल रंग की माला, हाथों में चूड़िया.. पहले इन हाथों में सिलाई मशीन घूमती रहती थी अब इन उंगलियों ने नेपाल के संविधान लिखने की कलम थामी है . नेपाल के सबसे ज़्यादा पिछड़े और दलित वर्ग में पैदा हुई कृष्णा कुमारी परियार आज नेपाल में सांसद हैं और संविधान निर्माण में अहम भूमिका निभा रही हैं. इस जगह पहुंचने के लिए कृष्णा ने बहुत मुश्किल सफ़र तय किया है. कृष्णा ने बीबीसी को बताया, “मैने बचपन से भेदभाव झेला है. स्कूल में मेरे कुछ साथी कहते थे कि मैं अछूत हूं. पर इस व्यवहार ने मुझे प्रेरित किया राजनीति में आने औऱ इस तरह की परंपराओं को उखाड़ फेंकने के लिए. मैं उन्हे कहती थी मेरे औऱ तुम्हारे ख़ून में कोई फर्क नहीं है. मैं कभी हतोत्साहित नहीं हुई.” कृष्णा कुमार पेरियार की ये राजनीतिक यात्रा दरअसल दस साल की उम्र में ही शुरू हो गई जब वो अपने पिता के साथ राजनीतिक आंदोलनों में हिस्सा लेने जाया करती थीं लेकिन राजनीति ने उनकी निजी ज़िंदगी पर ख़ासा असर डाला. कृष्णा के पति ने उनका साथ छोड़ दिया क्...

LLB ના વિદ્યાર્થી આટલું જાણો

Image
               1.   Advocate:  અધિકારી વક્તા , કોઈનો પક્ષ લેવાનો અધિકાર,llb complete ,BCI exam pass                                                                                   2.       Lawyer: law ની ડીગ્રી [ LLB] 3.       Barrister :  law ડીગ્રી ઇંગ્લેન્ડમાં કરો તો 4.       Public prosecutor :  law ની ડીગ્રી[ LLB] , BCI exam પાસ , રાજ્ય સરકાર તરફથી પીડિતનો પક્ષ લે ત્યાર , CRPC 2{d} 5.       Pleader: law ની ડીગ્રી [ LLB ] ,BCI EXAM પાસ , પ્રાઇવેટ પક્ષ તરફથી કોર્ટ આવે ત્યાર , 6.         Advocate general:   law ની ડીગ્રી [LLB] ,BCI EXAM પાસ , રાજ્યસરકાર નો પક્ષ રાખવા...